ચેતવણી સંદેશ : મચ્છુ ડેમ -2 માંથી ડેમી - 2 અને 3 માં આવતિકાલે પાણી નખાશે
ડેમના પટમાં અને નીચાણવાળા વિસ્તારોમાં આવતીકાલે અવર જવર ન કરવાં તંત્રની સુચના
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી - 2 ડેમ (દરવાજા વાળો ડેમ) સૌની યોજનાનું મંજુર થયેલ પાણીના જથ્થામાંથી ડેમી બે સિંચાઇ યોજનામાં ઠાલવેલ પાણીએ ડેમી - ૨ નીચાણવાસમાં આવેલ ચેક ડેમો તેમજ ડેમી - ૩ સિંચાઈ ડેમ સૌની યોજના દ્વારા ભરવા માટે ડેમના દરવાજા તારીખ 4 એપ્રિલ 2023 ના રોજ સવારે 07:30 કલાકે ખોલવામાં આવશે તો હેઠાણ વર્ષમાં નીચે જણાવેલ ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત્ર એવા સૂચન આપવામાં આવે છે.
નીચાણવાસમાં આવતા ગામોના નામ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામો નસીબ પર નાના રામપર અને મોટા રામપર
મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગામ ચાંચાપર ખાનપર કોઈલી ધુળકોટ આમરણ અને બેલા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું ગામ - માવનુગામ
