સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વાઘપર પીલુડી મુકામે શ્રી હનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે
શ્રી રોકડીયા હનુમાનજી મંદિર - વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.૦૬/૦૪/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સ્નેહ મિલન નું આયોજન કરેલ છે. તો આ શુભ પ્રસંગે સમસ્ત સંઘાણી પરિવાર ના કુટુંબીજનો એ મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદમાં સહભાગી થવા ખાસ નિમંત્રણ છે.