રાજ્યમાં યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે આરોગ્ય મંત્રીને પત્ર લખી એસ આઈ ટી રચવાની માગ કરી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. નિદત્ત બારોટેએ પત્રમાં લખ્યું છે કે, છેલ્લા થોડા સમયમાં રાજકોટ સહિત રાજ્યના ધણા વિસ્તારમાંથી યુવાનોના હોર્ટ એટેકના સમાચાર મળી રહ્યાં છે. મેદાનોમાં હસતો રમતો યુવાન અચાનક હાર્ટ એટેકનો શિકાર બને અને હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકે આ સામાન્ય ઘટના ગણવી નહી. 

You Might Also Like