તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગલિયારામાં હલચલ મચી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ઉધયનિધિના નિવેદનથી ખૂબ નારાજ છે અને તેઓ ટૂંક સમયમાં ઉધયનિધિના પિતા અને તમિલનાડુના સીએમ સાથે વાત કરશે. રવિવારે માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

Why force Barsu refinery on locals if...: Uddhav Thackeray - India Today

ઉધયનિધિએ શું કહ્યું?

ઉધયનિધિએ કહ્યું હતું કે, 'મચ્છર, ડેન્ગ્યુ, કોરોના અને મેલેરિયા એવી વસ્તુઓ છે, જેનો અમે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતન પણ આવું છે. આપણું પહેલું કાર્ય સનાતનનો વિરોધ કરવાનું નથી, પણ તેને નાબૂદ કરવાનું છે. ઉધયનિધિના આ નિવેદનની દેશભરમાં ટીકા થઈ રહી છે.

You Might Also Like