ટેક્સની ચોરી અટકાવવા GST વિભાગનો નવો નિયમ, અનેક કરદાતાઓ મુશ્કેલીમાં

GST વિભાગ દ્વારા ટેક્સ ચોરી અટકાવવા મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે કરદાતાઓએ GST નંબર આવ્યા પછી જ બેંક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. મહત્વનું છે કે, જીએસટી નંબરની ફાળવણી પહેલાં બેંક એકાઉન્ટ ખુલી જતું હોવાથી બોગસ બિલિંગનું કૌભાંડ કરતાં લોકોનો માર્ગ મોકળો થઈ જતો હતો. હવે આ નિયમથી બોગસ બિલિંગ અટકી જશે. જો કે બેન્ક જ GST નંબર વગર ખાતું ખોલી નહીં આપે.

You Might Also Like